Author: todaygujaratinews

बदलते वक्त के साथ ही आधार कार्ड (Aadhaar Card) आजकल के समय में बहुत जरूरी दस्तावेज बन चुका है. किसी सरकारी योजना का लाभ उठाना हो या कोई प्रतियोगिता परीक्षा के लिए फॉर्म भरना हो, बैंक खाता खुलवाने (Bank Account Opening) से लेकर यात्रा के दौरान सभी जगहों पर आधार कार्ड की आवश्यकता पड़ती है. बिना आधार नंबर के नागरिकों के कई जरूरी काम रुक सकते हैं. ऐसे में UIDAI लोगों को आधार कार्ड सुरक्षित तरीके से रखने की सलाह देता है, लेकिन की बार ऐसा होता है कि हमसें आधार कार्ड गुम जाता है. ऐसे में आप आधार कार्ड…

Read More

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના મુખ્ય પ્રહરી શ્રી યજ્ઞેશભાઇ દવે ધ્રુવ પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાતવમાં વિધાનસભા ની ચૂંટણીઓ ના પડઘમ વચ્ચે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે -BJP Pride Yatra .જેના પ્રથમ કદમમાં ગુજરાત ગૌરવયાત્રામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉનાઈ ખાતે આ યાત્રાને પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે. જેને પગલે પ્રદેશ કક્ષાની એક બેઠકનું આયોજન ઉનાઇમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પુરવઠા અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. -BJP Pride Yatra સીએમ નિવાસસ્થાને પણ મુખ્યમંત્રીશ્રી એ ભાજપ મીડિયા વિભાગ નો યોજ્યો શુભેચ્છા મિલન કાર્યક્રમ -BJP Pride Yatra વેલકમ મીડિયા મિત્રો -CM નું ઉમળકાનું સંબોધન ભાજપ કેન્દ્રીય અને ગુજરાત પ્રદેશ નેતાગણ આ ગૌરવયાત્રા ને મજબૂત રીતે લોકો સુધી લઇ જવાની…

Read More

फिल्म ‘आदिपुरुष’ टीजर रिलीज होने के बाद से नेगेटिव वजहों से काफी सुर्खियों में है। फिल्म में वीएफएक्स का इस्तेमाल कुछ इस तरह से किया गया है कि काफी गड़बड़ झाला हो गया। हिन्दू धर्म की पवित्र कथा ‘रामायण’ पर बेस्ड इस फिल्म के किरदारों को देखकर लोगों का गुस्सा फूट पड़ा है क्योंकि उन्हें लगता है कि मेकर्स ने इस फिल्म में रावण और हनुमान जैसे किरदारों का इस्लामीकरण कर दिया है। हालांकि, जहां आम लोगों और देश के कोने-कोने से लेकर इंडस्ट्री तक के कलाकार भी इस चीज का विरोध कर रहे हैं। इस बीच फिल्म के मेकर…

Read More

सूर्य मंदिर के लिए विश्व भर में प्रसिद्ध गुजरात का मोढेरा अब देश का पहला चौबीसों घंटे और सातों दिन सौर ऊर्जा से संचालित गांव बनने जा रहा है। प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात के दौरे पर 9 अक्टूबर के दिन मोढेरा को सौर ऊर्जा संचालित गांव घोषित करेंगे। भारत सरकार और गुजरात सरकार ने मेहसाणा के सुजानपुरा में बैटरी एनर्जी स्टोरेज सिस्टम (BESS) के साथ एकीकृत सौर ऊर्जा परियोजना जो कि सूर्य मंदिर से मात्र 6 किलोमीटर की दूरी पर स्थित है। इसके माध्यम से मोढेरा को चौबीसों घंटे सौर ऊर्जा आधारित बिजली प्रदान करने के लिए ‘सोलराइजेशन ऑफ मोढेरा…

Read More

फेशियल कराने के बाद स्किन पर ग्लो आने लगता है. मसाज से ब्लड सर्कुलेशन बढ़ता है और स्किन एकदम साफ हो जाती है. करवा चौथ से पहले अगर आपके पास पार्लर जाने का समय नहीं है या फिर कैमिकल वाले फेशियल से बचना चाहती हैं तो घर में केले से फेशियल कर सकती हैं. बनाना फेशियल करना बहुत ही आसान है. केला ऐसा फल है जो सभी के घरों में आसानी से मिल जाता है. फेशियल के लिए आपको पका केला चाहिए. केला से फेशियल करने पर स्किन में निखार आ जाता है. इससे झुर्रियों की समस्या दूर होती है…

Read More

પીએમ નરેન્દ્રભાઇ મોદી અને કુંવર પરમવીરજીત પરમાર ની તસ્વીર રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /બનાસકાંઠા /તાજેતરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી જ્યારે અંબાજી સંમેલનમાં પધાર્યા ત્યારે અનેક લોકો ગુજરાતના પનોતા પુત્ર,પીએમ નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા અને તેમની એક ઝલક જોવા ભારે મથામણ કરતાં જોવા મળ્યા હતા.તેમાં એક ચહેરો હતો દાંતા સ્ટેટના રાજવી પરિવાર ના કુંવર પરમવીરજીત પરમાર ..જોકે વર્ષો થી મોદી ભક્તિ રંગે રંગાયેલ કુંવર પરમવીરજીત પરમારની મહેચ્છા જાણે માં અંબે એ આશીર્વાદ આપી પૂરી કરી હોય તેવી ઘટના હાલ બહાર આવી છે.જેમાં હેલિપેડ પર પીએમ ને સત્કારવા ભાજપ પદાધિકારીઓની ટીમ માં તેઓને સામેલ થવાની તક મળી, પીએમ હેલિપેડ થી જેવા નીચે ઉતર્યા ત્યારે અનેક…

Read More

ગુજરાતનો 1600 કિમીનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ, આતંકવાદી પ્રવૃત્તિ અને ભેદી બોટોની અવરજવરનું માધ્યમ બની ગયો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સલાયા, દ્વારકા-ઓખા સહિતના દરિયાકાંઠાથી હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે. ભૂતકાળમાં અહીં જ RDX લેન્ડ થયું હતું, જેનો મુંબઈ બ્લાસ્ટમાં ઉપયોગ કરાયો હતો. હવે ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, જેને ઘુસાડવા સૌરાષ્ટ્રના રણીધણી વિનાના દરિયાકિનારાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારસુધીમાં દરિયાકાંઠાનાં દુર્ગમ સ્થળોએ ચોક્કસ સમુદાયની અસંખ્ય કોલોનીઓ બની ગઈ, જેનો સરકારને અંદાજ સુધ્ધાં ન આવ્યો. આ કારણથી જ હવે સફાળી જાગેલી સરકારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે.સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેરકાયદે પ્રવૃત્તિ માટે પંકાયેલોગુજરાતમાં કુલ 1600 કિમી દરિયાઇ વિસ્તાર આવેલો છે,…

Read More

અમદાવાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના મટીરયલ બિઝનેસ કરતા કુલદીપ શર્માએ આત્મહત્યા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. એમાં તેના મોત માટે પત્નીની બેવફાઇ અને વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટનામાં કરુણતા તો એ છે કે 12 પેજની સુસાઇડ નોટ કુલદીપે પત્ની અને તેના નામે બનાવેલા કંપનીના લેટરહેડ પર જ લખી છે. ઉલ્લેખનીય છે કે કુલદીપની આત્મહત્યાના સવા વર્ષ બાદ સુસાઇડ નોટ કુલદીપે જ લખી હતી, એનો FSLનો રિપોર્ટ આવતાં હવે પત્ની રેખા, વ્યાજખોરો સહિત સાત લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો છે.R એટલે રેખા અને K એટલે કુલદીપમૂળ વડોદરાના મકરપુરામાં આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ…

Read More

ગુજરાત ખાતેની બે દિવસીય મુલાકાતના અંતિમ તબક્કામાં PM મોદીએ મા અંબાના ધામમાં આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું હતું. અંબાજી ખાતે માટે તેમણે રસ્તા માર્ગે જવાનું પસંદ કર્યું હતું. વડગામ વિધાનસભા ક્ષેત્રના હોતાવાડા ખાતે તૈયાર કરાયેલા હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું અને મુમનવાસ, મોટાસડા અને દાંતા થઈ અંબાજી ખાતે તેમણે રોડ શો કરી માતા અંબાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું હતું.’PM મોદીના શબ્દોથી હાસ્યનું મોજું ફરી વળ્યું’હોતાવાડા હેલીપેડ ખાતે એક અજીબ ઘટના બની હતી. વડાપ્રધાન મોદીનું ચોપર જ્યારે હેલિપેડ પર લેન્ડ થયું અને તેઓ બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે અંદાજે 14 લોકો હાજર રહ્યા હતા. તેમનું તમામ લોકોએ સ્વાગત કર્યું અને સામે વડાપ્રધાન…

Read More

सिर में खुजली होना और सिर में पपड़ी जैसा जमना कई बार परेशान कर सकता है. कई बार लोग इसे डैंड्रफ समझने लगते हैं, लेकिन ये समस्या जब ज्यादा बढ़ जाती है तो दर्दनाक होने लगती है. बालों से डैंड्रफ कपड़ों पर भी गिरने लगती है. खुजली करने से स्कैप्ल पर रैशेज या खरोंच कि निशान पड़ जाते हैं. दअरअसल स्कै‍ल्प पर होने वाली इरिटेशन, खुजली और जलन स्कैल्प सोरायसिस की वजह से हो सकती है. सोरायसिस एक इम्यून मिडिएटिड जेनेटिकल डिटर्माइन स्किन कंडीशन है, जिसमें स्किन, सिर, नाखून और जोड़ों में असर दिखता है. इसमें सिर में प्लॉक बन…

Read More